આજરોજ મારા વાલીદ મીર ગટુરભાઈ નાથુભાઈ નો ઇન્તકાલ આજરોજ થયેલ આજે 1 વર્ષ પૂર્ણ થયું તો આજે શાળાના બાળકોને તિથિ ભોજન આપેલ જેમાં જરદો,દાળ,ચાવલ આપવામાં આવેલ 22/01/2024 ના રોજ પપ્પાનું ઇંત્કાલ થયેલ અને 23/01/24 એ દફન વિધિ કરવામાં આવી

Comments