આજરોજ તા-13/02/2020 ના રોજ માનનીય શાસનાધિકારી સાહેબશ્રી, સી.આર.સી સાહેબશ્રી તેમજ આચાર્યશ્રી પ્રકાશભાઈ પ્રજાપતિને સાથે રાખી સાહેબશ્રી વર્ગ મુલાકાત કરી મૂલ્યાંકન કરવામાં આવેલ દરેક વર્ગ શિક્ષકને તેમના કાર્યને અનુસાર ગુણ આપવામાં આવેલ....

Comments